વાંચો

સુવિચાર :- " મુશ્કેલીઓ અને નુકસાન સહન કર્યા પછી મનુષ્ય નમ્ર અને બુદ્ધિશાળી થાય છે.- ફ્રેન્કલિન

સોમવાર, 2 માર્ચ, 2015

 સી.આર.સી કૉ। શ્રી અલ્પાબેન રમત વિષે માહિતી આપતા। 
 પે.સેન્ટર નાં આચાર્ય શ્રી રમત-ગમત કાર્યક્રમ ખુલ્લો મુકતા સોમાભાઈ સાહેબ 
 રમત-ગમત કાર્યક્રમ ખુલ્લો મુક્ત સી.આર.સી કૉ શ્રી અલ્પાબેન। બી.સોલંકી 

 યોગાસન કરતા બાળકો 

ગોળા ફેક રમત રમતા બાળકો તથા શિક્ષકો  
ખો-ખો ની રમત રમતા બાળકો  




સી.આર.સી.કક્ષાએ યોજેલ રમતોત્સવ -2014-15